Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરના શિરડી સાઈબાબા મંદિરે
જામનગર તા. ૬: જામનગરના શિરડી સાઈબાબા મંદિર, ગાંધીનગર તથા રણછોડદાસજી ચેરી. ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આંખના રોગો માટેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન તા. ૭-૧૦-૨૫ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન સાઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સૂચના તથા દવા ઉપરાંત જે દર્દીઓને આંખના ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલમાં લઈ જઈ તેઓનું ઓપરેશન પૂર્ણ કરીને જામનગર પરત મુકી જવા સુધીની સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial