Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ પરજીયા સોની જ્ઞાતિના પ્રફુલ્લાબેન પાલા (ઉ.વ.૬૭) તે કીશોરભાઈ પાલાના પત્ની,  ગુલાબરાય મગનલાલ પાલાના પુત્રવધૂ, ભાવિનભાઈ, નિશાબેન વિપુલભાઈ જોગીયાના માતા,  કરશનજીભાઈ નાંઢા (બાંટવાવાળા)ના પુત્રી તા. ૨૦-૨ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.  ૨૩-૨ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન  પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં  આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh