Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૧૩ - સુર્યાસ્ત : ૬-૪૮
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૬ :
તા. ૨૩-૦૨-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૩,
મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ ભરણી,
યોગઃ બ્રહ્મ, કરણઃ ગર
તા. ૨૩ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહ્યા કરે. સંયુક્ત માલ-મિલકતના પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપના કામી ધીરે ધીરે ઉકેલાતા જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. તબિયતમાં સુધાર જોવા મળે.
બાળકની રાશિઃ મેષ ૨૨:૧૨ સુધી પછી વૃષભ