Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
'ગાંધી કી સાબરમતી મૈલી ક્યું ?'
ગાંધીનગર તા. ૧: ગુજરાતની તેર નદીઓમાં સૌથી વધુ પ્રદુષિત નદી અમદાવાદની સાબરમતી નદીનું નામ મોખરે છે.
સાબરમતીથી વૌઠા સુધીના આખા પટ્ટામાં પાણી ખતરનાક રીતે દુષિત છે. વૌઠાના કાંઠે તો ત્રિવેણી સંગમ પણ છે. અહીં ઉંટ અને ગધેડાના મેળા યોજાય છે, પણ અતિ પ્રદુષિત પાણીના કારણે લોકો મેળામાં પોતાના ઘરે થી સાથે પાણી લઈને આવે છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ વિભાગ રાજ્યના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા હસ્તક છે, અને પ્રદુષણ બોર્ડના ચેરમેન બારડ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના કારણે સાબરમતી નદી સાફ કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial