Advertisement
Author: નોબત સમાચાર

જલારામ મંદિરેથી જરૂરિયાતમંદ ૫રિવારોને નિઃશુલ્ક છાસ વિતરણ

ઉનાળો શરૂ થતાં જ ખંંભાળીયામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં શહેરમાં હાલ ઉનાળો શરૂ થતાં આ વર્ષે પણ જલારામ મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે છાસ વિતરણનું કાર્ય તા. ૨૬-૦૩-૨૬ને રામનવમીથી શરૂ કરવામાં આવશે.

દરરોજ ૨૦૦ થી ૨૫૦ પરિવારોને સવારે ૮ થી ૯:૧૫ સુધી વિનામૂલ્યે છાસ વિતરણ કરવમાાં આવશે. જે સેવા કાર્યનો ખર્ચ પ્રતિદિન ૧૭૫૦ રૂપિયા થતો હોય આ સેવામાં સહયોગ આપવા માટે કમલેશભાઈ રાયચુરા (૯૭૩૭૮ ૮૭૫૭૪), ભાવેશભાઈ વિઠલાણી (૯૮૨૫૯ ૩૦૦૩૩), હિતેનભાઈ વિઠલાણી (૯૮૨૪૯ ૭૩૯૭૨)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh