Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

મૂળ પિંડરાવાળા હાલ જામનગર નિવાસી સાવિત્રીબેન વનરાવનભાઈ સોનૈયા (ઉ.વ.૯૩) તે સ્વ. વનરાવનભાઈ રૃગનાથ સોનૈયાના પત્ની, સ્વ. ગીરધરભાઈ, દિનેશભાઈ, સ્વ. કિશોરભાઈ, ભરતભાઈના માતા તા. ૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૩ ને ગુરૃવારના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલરમાં), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh