Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયાના પ્રાચીન અને ઘીની મહાપૂજા માટે પ્રસિદ્ધ ખામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસની અમાસના તા. ૨૩-૦૮ને શનિવારે સવારે ઉજ્જૈન મહાકાળની જેમ ભસ્મ આરતીના વિશિષ્ટ દર્શન યોજાયેલ છે. ખામનાથ મહાદેવ મંદિરે સવારે ૨:૪૫ થી ૪ વાગ્યા સુધી પૂજા તથા શ્રૃંગાર થશે. સવારે ૪ વાગ્યે ભસ્મ આરતીના વિશિષ્ટ દર્શન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial