Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની લક્ષ્મી નારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિ સમૂહભોજન-વિદ્યાર્થીઓનું સન્માન

જ્ઞાતિની વાડીમાં એસી હોલનું ઉદ્દઘાટન કરાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરની લક્ષ્મી નારાયણ વાણંદ જ્ઞાતિ દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના પારણા નિમિત્તે તા. ૨૪-૦૮-૨૫ના રવિવારે જ્ઞાતિની વાડીમાં રાત્રે ૮ વાગ્યે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે સાંજે ૪:૩૦ વાગ્યે જ્ઞાતિની વાડીમાં એસી હોલનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને ત્યારપછી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોને સહ પરિવાર પધારવા જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ ચુડાસમાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh