Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૨ - સુર્યાસ્ત : ૭-૨૫
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૧ :
તા. ૦૫-૦૮-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ જ્યેષ્ઠા,
યોગઃ ઐન્દ્ર, કરણઃ બવ
તા. ૦૫ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફ રહ્યા કરે. ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ, મનદુઃખ, ગેરસમજ થઈ શકે છે. વડીલવર્ગના આરોગ્ય બાબતે ચિંતા-ખર્ચ-દોડધામ જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. નાણાકિય સ્થિતિમાં સુધાર આવતો જણાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક ૧૧.૨૩ સુધી પછી ધન