Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાનો એક એવો કરવા ચૌથનું વ્રત ગઈકાલે જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં રહેતાં માહેશ્વરી સમાજના બહેનો દ્વારા ઉજવવામાં આવ્યું હતું. પરણિત સ્ત્રી પોતાના પતીના લાંબા આયુષ્ય અને ઉત્તમસ્વાસ્થય માટે સંપૂર્ણ શ્રધ્ધા સાથે નિર્જળા ઉપવાસ કરે છે. પ્રેમ, ભક્તિ અને સમર્પણનું પ્રતિક ગણાતો આ તહેવા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ભારતિય મહિલાઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial