Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસીસીના પ્રમુખની શાન ઠેકાણે આવી?
નવી દિલ્હી તા. ૧: એસીસી અને પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ જાહેર કર્યું છે કે, તેઓ એશિયા કપની ટ્રોફી આઈસીસીને મોકલી રહ્યા છે. ટ્રોફી ચોરી ગયા પછી જનાબની શાન ઠેકાણે આવી હોવાના કટાક્ષો થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ આ અંગેની બેઠકમાં તીખી ચર્ચા પછી રાજીવ શુક્લાની દલીલો સ્વીકારીને નકવીએ ટ્રોફી આઈસીસીને મોકલવા તૈયારી બતાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial