Advertisement
Author: નોબત સમાચાર

સાઈબાબા મંદિરમાં શ્વાસના રોગ અંગે કેમ્પ

શ્વાસ રોગથી બચવા ઉપાયો જણાવાયાઃ ૧૩૫ લાભાર્થીઓઃ

                                                                                                                                                                                                      

જામનગરના ગાંધીનગર સ્થિત સાઈબાબા મંદિરમાં ગુરૂપૂર્ણિમાની રાત્રે શ્વાસના રોગ અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો. ૧૩૫ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ડો. ઉમંગ પંડયા અને તેમની ટીમે કેમ્પમાં આવનારને માહિતી પૂરી પાડીને શ્વાસના રોગથી બચવા માટેના ઉપાયો જણાવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે કાર્યકરો મહેન્દ્રભાઈ પટેલ, શીવુભા, હસમુખભાઈ ગોહિલ, અતુલ રાજાણી, પટેલભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી, તેમ સાઈબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh