Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની દયારામ લાયબ્રેરીમાં નેત્ર-દંત, સર્વરોગ નિદાન-સારવાર

આગામી ગુરૃવારે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭પ મા જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયા'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. રપ/૯ ને ગુરુવારે સવારે ૯ થી ૧ર દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટ દ્વારા અને પ્રફુલભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા) ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાતના નિષ્ણાત ડો. રસેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh