ચિરવિદાય

ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ડો. મનહરલાલ કેશવલાલ જોશી (ઉ.વ.૮૭)  તે ચંંદ્રમૌલીબેન જોશી (એડવોક્ેટ), ડો. રૂતેશ જોશી, હિમાદ્રીબેન દીપકભાઈ ધ્રુવના પિતા, ડો.  વિરાજ, ડો. જયરાજ જોશી, જસ્મા, પ્રાંસુના દાદા, અમનના નાનાનું તા. ૨૧-૩ના અવસાન  થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન સતવારા વિદ્યાર્થી  ભવન, બેઠક રોડ, ખંભાળીયામાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી (મૂળ બેરાજા) વિનોદભાઈ મોદી (ઉ.વ.૫૫) તે સ્વ. ભરતકુમાર પીતાંબર  મોદીના પુુત્ર, દિનેશભાઈ, જયશ્રીબેન બિપીનકુમાર દાવડાના ભાઈ, ઉત્તમભાઈ, રિદ્ધિબેનના  પિતા, પ્રહલાદભાઈ વિઠ્ઠલદાસ ગોકાણી (ઓખા)ના જમાઈનું તા. ૨૧-૩ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૨૩ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન  પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી (મૂળ મોરબી) શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ નવનિતરાય જયંતિલાલ દવે  (ઉ.વ.૮૩) (નિવૃત્ત જીઈબી કર્મચારી, યુનિ. લીડર) તે હર્ષલભાઈ, હેમાંગભાઈના પિતા, હેત,  સ્નેહ, ભૂગુના દાદાનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ના  સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં  રાખવામાં આવી છે.

close
Ank Bandh