Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન દ્વારકાધીશે સજ્યા વરરાજાના શણગાર

કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ-રૂક્ષ્મણીજી વિવાહ મહોત્સવ નિમિત્તે રાજાધિરાજ દ્વારકાધીશને વરરાજા સ્વરૂપનો શ્રૃંગાર યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન મનોરથનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ લાખો કૃષ્ણ ભક્તોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh