Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડબલીંગ કાર્યને કારણે તા. ૩૦ નવેમ્બર સુધી
રાજકોટ તા. ૧૬: રાજકોટ ડિવિઝનન લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાુસ લોકલ ટ્રેને આંશિક રીતે રદ્ રહેશે. આંશિક રીતે રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર પ૯ર૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેન હવે ૧૬-ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી પોરબંદરથી ઉપડીને ગોપજામ સુધી જ ચાલશે તથા ગોપજામ-કાનાલુસ ખંડ વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે તથા ટ્રેન નંબર પ૯ર૦પ કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેન હવે ૧૬ ઓક્ટોબરથી લઈને ૩૦ નવેમ્બર-ર૦રપ સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ-ગોપજામ ખંડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial