Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આણદાબાવા ચોક મિત્રમંડળ આયોજિત
જામનગરના આણદાબાવા ચોક મિત્રમંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મટકીફોડ તેમજ ગણેશ વિસર્જનના પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર સંગઠનના ઉપપ્રમુખ મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર મોનાણી, શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ ડો. હાર્દિકભાઈ, ડો.મૃગેશ દવે, વોર્ડ સંગઠનના પ્રમુખ બ્રિજેશ વોરા, મહામંત્રી જીતુભાઈ મકવાણા, પ્રતિક ઠાકર, મહિલા મોરચા પ્રમુખ માલતીબેન, શહેર યુવા ઉપપ્રમુખ દુશ્યંત સોલંકી, પિયુશભાઈ પારેખ, વોર્ડ યુવા વિકીભાઈ કલ્યાણી, પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial