Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મતવા ગામના પાટીયા પાસે સપ્તાહ પહેલા એક પ્રૌઢના બાઈકને ટ્રકે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે.
કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામના દુદાભાઈ ગળસર નામના પ્રૌઢ ગઈ તા.ર૭ની સાંજે કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા પાસેથી જીજે-૧૦-એએ ૪૭૧ નંબરના બાઈકમાં જામનગરથી વજીર ખાખરીયા તરફ જતા હતા ત્યારે જીજે-૩૬-વી ૪૫૪૫ નંબરના ટ્રકે તેઓને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં દુદાભાઈને ગંભીર ઈજા થઈ છે. તેમના પુત્ર ભાવેશભાઈએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial