Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની બ્રહ્મપુરીમાં શ્રાવણી પૂનમે
શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધન સાથે બળેવનો તહેવાર આસ્થાથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી તો બાંધે છે, પરંતુ બ્રાહ્મણો માટે પણ આ સૌથી મોટો તહેવાર છે. આજે ભૂદેવો જનોઈ બદલાવે છે. જામનગરની દયાશંકર બ્રહ્મપુરીમાં આજે સવારે બ્રાહ્મણો એકત્ર થયા હતાં અને શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલાવી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial