Advertisement
Author: નોબત સમાચાર

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહમિલન-સમૂહલગ્નનું આયોજન

જામનગરમાં આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા આ વર્ષે સ્નેહમિલનનું આયોજન તા. ૯ ને રવિવારે સાંજે પ થી ૭ વાગ્યા દરમિયાન સમાજ વાડીમાં કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા. રપ-૧-ર૦ર૬ ના સમૂહલગન રાખવામાં આવ્યા છે. આ અંગેના ફોર્મ તા. ૧૦ થી રપ દરમિયાન સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૯રપપ ૬૦૭૪૧ નો સંપર્ક કરવા મંત્રી ચંદ્રેશગીરી ગોસાઈએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh