Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંગાળી સમાજનો ધાર્મિક-સાંસ્કૃતિક મહોત્સવ
'છોટીકાશી' જામનગરમાં ચાંદીબજારમાં બંગાળી સમાજ દ્વારા છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ચાંદીબજાર દુર્ગા પૂજા કમિટી દ્વારા 'શ્રી શ્રી સર્વોજનિન દુર્ગોત્સવ ૨૦૨૫' અંતર્ગત દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદ્યશક્તિની મહિષાસુર મર્દિની સ્વરૂપની મૂર્તિ તથા અન્ય સ્વરૂપો અને દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મહાષષ્ઠીથી લઇ દશેરા સુધી પ્રતિદિન સવારથી સાંજ સુધી વિવિધ પૂજા-મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આદ્યશક્તિનાં આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial