Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મેજિક સોસાયટીની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરાઈ

અંધશ્રદ્ધા સામે જાગૃતિ અંગે કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના તમામ જાણીતા જાદુગરોની મિટિંગ યોજાઈ હતી. જેમાં જામનગર મેજિક સોસાયટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના પ્રમુખપદે રાજ નંદા અને ઉપપ્રમુખ તરીકે જાદુગર રોબર્ટ આચાર્ય વરાયા હતા.

 આ પ્રસંગે જાદુગરો પ્રિન્સ રવિ, સી.સી.નંદા, દીપ ગજ્જર, જગદીશ પટેલ, વી.કે.વિપુલ, વિકરાલ તથા અન્ય જાદુગરો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખે સોસાયટીના સંગઠન અને વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી  આપી હતી તેમજ આગામી ૧૫મી ઓગષ્ટે એક જ મંચ પરથી અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાના યોજાનારા કાર્યક્રમની વિગતો આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh