Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશને શસ્ત્રોથી સજ્જ સ્વરૂપના શ્રૃંગાર

દ્વારકાધીશ જગતમંદિરમાં વિજ્યાદશમી ઉજવણીઃ

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ જગતમંદિરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાના રાજાધિરાજ દ્વારકાધીશને શસ્ત્રોથી સજ્જ સ્વરૂપમાં વિશિષ્ટ શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. જગતમંદિરના પૂજારી પ્રણવભાઈના જણાવ્યાનુસાર વિશેષ દિવસોમાં ઠાકોરજીને જડાવી ધારણ કરવામાં આવે છે, જેમાં ઠાકોરજી શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરે છે. દશેરામાં ક્ષત્રિય સમાજ દ્વાા શસ્ત્રનું પૂજન કરાતું હોય, રાજાધિરાજ પણ દ્વારકાના રાજા હોય, વિશેષ વસ્ત્ર પરિધાન અને તલવાર તથા ઢાલ ધારણ કરાવવામાં આવેલ. ઠાકોરજીના દિવ્ય શ્રૃંગાર દર્શન મનોરથનો લાભ ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh