Advertisement
Author: નોબત સમાચાર

રાહતભાવે ફૂલછોડ રોપાનું વિતરણ

જામનગરમાં આવતીકાલે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: રાજકોટની નેચર કલબ દ્વારા આવતીકાલે તા. ૨૮-૯-૨૫ના સવારે ૮ થી ૧ વાગ્યા સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે રાહતભાવે ફૂલછોડના રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં કોકપીટનું ખાતર, અળસીયાનું ખાતર, કીચન ગાર્ડન, મોગરો, ચંપો, ચમેલી, કરેણ, ચાંદની, મોરપંખી, રાતરાણી, બારમાસી વગેરેના ફૂલછોડ મળશે. ખરીદી માટે કાપડની થેલી સાથે લાવવા જણાવાયું છે.

આ સંસ્થા દર મહિનાના બીજા અને ચોથા રવિવારે ખેડૂત હાર્ટનું આયોજન પણ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh