Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઉજવાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી

વિવિધ સેવાકાર્યો કરીને ઉજવણી કરાઈ

                                                                                                                                                                                                      

ખંભાળીયાઃ તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા ભાજપના અગ્રણી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીને અંત્યોદય દિન તરીકે સમગ્ર જિલ્લામાં ઉજવી હતી.

દ્વારકા, ખંભાળીયા, ભાણવડ તથા કલ્યાણપુર ચારેય તાલુકાના દસેય મંડલોમાં વિવિધ સેવાકાર્યો કરીને તથા સમૂહ સફાઈ, ગરીબોને તથા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ તથા નાસ્તા વિતરણ, મંદિરો તથા જાહેર સ્થળોની સફાઈ વિેગેરે કાર્યો દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh