Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૭ સપ્ટેમ્બર, બુધવાર અને ભાદરવા વદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૪૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૧ :

તા. ૧૭-૦૯-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૪,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ પરિધ, કરણઃ બવ

 

તા. ૧૭ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય આવકમાં વધારો જણાય. ખોટા ખર્ચાઓ ઘટવાથી બચતમાં વધારો થાય. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. અગત્યના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે સાચવવું જરૂરી બને.

બાળકની રાશિઃ કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh