Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી બાળાઓ તથા બાળકો માટે મહાજનવાડીમાં ફોર્મ વિતરણ
જામનગર તા. ૩૦: જામનગર લોહાણા મહાજન દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે. ઉત્સુક લોહાણા જ્ઞાતિની બાળાઓ જેની ઉંમર વર્ષ ૬ થી ૧૪ તેમજ બાળકોની ઉંમર વર્ષ ૬ થી ૧૦ માટે પસંદગીના ફોર્મ તા. ૩૧-૭-ર૦રપ થી પ-૮-ર૦રપ દરમિયાન શ્રી જામનગર લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાંથી રાત્રિના ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં મેળવી લેવાના રહેશે. ફોર્મ લેવા આવતી વખતે બાળકોનો જન્મતારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. શ્રી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ભરતભાઈ મોદી તથા માનદ્મંત્રી શ્રી રાજેશભાઈ કોટેચાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial