Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બી.એમ.એસ. કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો
જામનગરના એસ.ટી.ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ વ્યાસ નિવૃત્ત થતા બી.એમ.એસ. કાર્યાલયમાં નિવૃત્તિ સમારંભ યોજાયો હતો. બી.એમ.એસ.ના મહામંત્રી સંજયભાઈ ડોડીયા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ, આગેવાન બાબાભાઈ, કિર્તીભાઈ, રાહુલસિંહ, રઘુભા, કાર્યાલય મંત્રી સોલંકીભાઈએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. એકા. ઓફિસર ભરતભાઈ ભીમાણી, કલાર્ક વિરભાઈ, અતુલભાઈ શુક્લ, મહેન્દ્રસિંહ, જયુભા, હેડ મિકેનીક કાબાભાઈ વગેરેએ મોમેન્ટો આપી ફૂલહાર કરી વિદાય શુભેચ્છા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial