Advertisement
Author: નોબત સમાચાર

વિપશ્યના ધ્યાન સાધના પરિચય માટે એક દિવસીય પ્રવાસ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: વિપશ્યના ધ્યાન સાધના પરિચયનું તા. ૭-૯-૨૫ના આયોજન કરવામાં આવ્યું છે. આ સાધનાથી ભય, ક્રોધ, ચિંતા, માનસીક તણાવ તથા તમામ પ્રકારના વ્યસનમાંથી મૂક્તિ મળે છે. જામનગર જિલ્લાના જીજ્ઞાસુ ભાઈ બહેનો માટે વિપશ્યના ધ્યાન કેન્દ્ર ધમ્મકોટ-રાજકોટ પાસે આવ્યું છે. આ કેન્દ્ર પ્રત્યક્ષ રીતે જોવા માટે તથા સાધના વિધિ સમજવા માટે એક દિવસીય પ્રવાસનું આયોજન તા. ૭-૯-૨૫ના કરવામાં આવ્યું છે. આ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના માટે મો. ૯૩૨૮૯ ૩૪૫૧૮ પર નામ નોંધાવવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh