Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૧ સપ્ટેમ્બર, રવિવાર અને ભાદરવા વદ અમાસનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૬-૪૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૩૦ :

તા. ૨૧-૦૯-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૮,

મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ ૫ૂર્વ ફાલ્ગુની,

યોગઃ શુભ, કરણઃ ચતુષ્પાદ

 

તા. ૨૧ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા આનંદ અનુભવાય. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી  રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. નોકરી-ધંધા બાબતે કેટલાક કામોમાં આપના  યશ-પદ-ધનમાં વધારો જણાય, તો કેટલાક કામમાં આપને તકલીફ જણાય. નાણાકીય બાબતે  આવકવૃદ્ધિ શક્ય બને. ખર્ચ-ખરીદીના યોગ બને. મિત્રો-સ્નેહીજનોથી લાભ થાય.

બાળકની રાશિઃ સિંહ ૧૫.પ૯ સુધી પછી કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh