Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' કહેવાતા જામનરમાં દશામાનું વ્રત ઉજવવાની પરંપરા છેલ્લા દોઢ-બે દાયકામાં પ્રબળ બની છે. અષાઢ મહિનાની અમાસ અર્થાત્ દિવાસાથી શ્રાવણ સુદ નોમ સુધી દસ દિવસ આ વ્રત ઉજવવામાં આવે છે અને પુર્ણાહૂતિ પર જાગરણ પછી જળમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે. આવતીકાલથી વ્રત આરંભ થઈ રહ્યું છે ત્યારે નગરમાં વિવિધ વિસ્તારોમાં શિલ્પકારો દ્વારા ઘડવામાં આવેલ દશામાની મૂર્તિઓનું વેંચાણ થઈ રહ્યું છે. ભક્તો પોતાના ઘરે દેવીનું સ્થાપન કરવા માટે મૂર્તિઓ પસંદ કરી ધામધૂમથી ઘરે પધરાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial