Advertisement
Author: નોબત સમાચાર

તળાવ ફળી ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

જામનગરમાં આગામી તા. ૨૭મી એ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: તળાવ ફળી ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તા. ૨૭ના સાંજે ૫ થી ૮ વાગ્યા દરમ્યાન ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન, રાજપાર્ક સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં કે.જી. થી ઉચ્ચ ડિગ્રી અભ્યાસમાં ઉત્તીર્ણ થનારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. જ્ઞાતિજનોએ આ તકે ઉપસ્થિત રહેવા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh