Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૦૧ - સુર્યાસ્ત : ૬-૦૩
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૩ :
તા. ૧૮-૧૧-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,
મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ આયુષ્માન, કરણઃવિષ્ટિ
તા. ૧૮ નવેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપે સમય-સંજોગો અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરી કામમાં આગળ વધવું. નફા-નુકસાની થી સંભાળવું પડે. ભાગીદારી વાળા ધંધામાં આપે સાવધાની રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સાનુકૂળતા પ્રાપ્ત થાય. નાણાકીય બાબતે આપે સમજી-વિચારીને આયોજન કરવું. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ તુલા