Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડો. હિતેશભાઈ જાની પોતાની સેવા આપશેઃ
જામનગર તા. ૨૬: જામનગરના કે.આર.શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા હૃદયરોગ અંગે નિદાન કેમ્પ તા. ૩૦-૭ ને બુધવારે પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં ડો. હિતેશ જાની (એક્સ પ્રિન્સીપાલ અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) દ્વારા કાર્ડયાક પ્રોબ્લેમ જેવી કે બી.પી., હાયપર ટેન્શન વિગેરેનું નિદાન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવનારને નિયત સમય આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે ફોન નં.૦૨૮૮-૨૬૬૧૩૪૬, મો. ૭૫૬૭૬ ૬૧૩૪૬, ૯૪૨૯૫ ૪૧૩૦૨નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial