Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧ ઓગસ્ટના આયોજનઃ
જામનગર તા. ર૫: વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ તથા રક્તદાન કેમ્પ તા. ૩૧/૮ ને રવિવારે સાંજે ૪-૩૦ વાગ્યે વેજુમા હોલ, ભાનુશાળી સમાજની વાડી, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમો સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ કારોબારીના હોદ્દેદારો તથા સભ્યો જહેમત ઊઠાવી રહ્યા છે. સર્વે જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તથા રક્તદાન કરવા યુવક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial