Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા નવરાત્રિઃ ધ્વજારોહણ-હવન

ગરબો ઉ૫ાડવાની ટિકિટ મેળવવા તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: શ્રી હાલારી ભાનુશાળી દ્વારા આગામી નવરાત્રિ અંતર્ગત જ્ઞાતિ દ્વારા સંચાલિત શ્રી હિંગળાજ કુમારિકા ગરબી મંડળ, શ્રી હિંગળાજ માતાજીના મંદિર પાસે, ભાનુશાળી વાડની ગરબીમાં હવનષ્ટમીના મંદિરે ધ્વજા ચઢાવવા માટે તેમજ પૂજામાં બેસવા માટે તેમજ ગરબો ઉપાડવાની ટિકિટ તા. ૨૪-૦૯-૨૦૨૫ સુધીમાં શ્રી હિંગળાજ માતાજીના મંદિરેથી મેળવી શકાશે. ડ્રો તા. ૨૬ના શુક્રવારે સાંજે ૬ કલાકે હિંગળાજ માતાજી પાસે, હવન તા. ૩૦ના મંગળવારે અને ગરબો ઉપાડવાનો કાર્યક્રમ તા. ૧-૧૦-૨૦૨૫ બુધવારે રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા પ્રમુખ કિરીટ એમ. ભદ્રાએ  જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh