Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦ સપ્ટેમ્બરે આયોજનઃ
જામનગર તા. પઃ જામનગરમાં અખિલ સૌરાષ્ટ્ર મહિલા રઘુવીર સેના દ્વારા તા. ૧૦/૯ ને બુધવારે સાંજે પાંચ કલાકે લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં 'નવરંગી નવરાત્રિ'નું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ ગણાતા નવરાત્રિના ગરબા ઉત્સવોને આવકારવા આયોજીત રાસોત્સવ 'નવરંગી નવરાત્રિ'ના સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ દેવલબેન મપારા, સેક્રેટરી શિલ્પાબેન બદિયાણી, જોઈન્ટ સેક્રેટરી હર્ષા અમલાણી તથા ટ્રેઝરર શિલ્પાબેન માધવાણી જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial