Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં રોશનીનો ઝળહળાટ

દસ કિલોમીટર દૂરથી દેખાય છે ઝગમગાટ

                                                                                                                                                                                                      

દીપાવલી પર્વ ૨૦૨૫ના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા આસપાસની ત્રિજ્યાના ૧૦ કિ.મી. દૂરથી જગતમંદિર રંગબેરંગી ડેકોરેટિવ લાઈટની સીરીઝ તથા અન્ય લાઈટીંગથી ઝગમગતું નિહાળી શકાય છે. દીપાવલીના તહેવારોમાં દ્વારકા દર્શનાર્થે ઉમટી પડેલ ભાવિકો દિવ્ય રોશની નિહાળી ભાવવિભોર થતા દૃશ્યમાન થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh