Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દંતયજ્ઞ-બત્રીસી વિતરણનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો : જબરો પ્રતિસાદ

                                                                                                                                                                                                      

જામનગરના શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી સૌરાષ્ટ્રના ગામેગામ આયુર્વેદિક પદ્ધતિ-જાલંધર બંધ યોગમ ઈન્જેક્શન વગર દાંતની સારવાર, દાંત કાઢવા તથા જરૂરિયાત્વાળા વ્યક્તિને બત્રીસી વિનામૂલ્યે આપવાનું કાર્ય ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટના ડો. જયરામ મકવાણા, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કેમ્પમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર બે-ચાર, સાત દાંત ક્ષણિકમાં કાઢી આપવામાં આવે છે. જો કઈ દાત બત્રીસીનો લાભ મેળવવા ઈચ્છતા હોય તે એક બત્રીસીના ર૦૦૦ ના ગુણાંકમાં ગમે તેટલી બત્રીસીનો લાભ મેળવી શકે છે. આ માટે ૯૯૭૯૩ ૭ર૩પ૭ નો સંપર્ક કરવાનો રહેશે. હાલારમાં પણ અનેક ગામમાં આવા કેમ્પો યોજાનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh