Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા
જામનગર તા. ૨૭: દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંખરીયા દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનું આયોજન આગામી તા. ૨-૧૦-૨૫ના કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકાની દરેક ગરબી મંડળની કુમારીકાઓ તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતી દરેક કુમારીકાઓને રાંદલ માતાજીની પ્રસાદી લેવા માટે જાહેર આમંત્રણ છેે. વહેલા તે પહેલાના ધોરણે કુમારીકાઓને લહાણી આપવામાં આવશે. કુમારીકા ભોજન સવારે ૧૧ થી ૧ તેમજ આમંત્રિત મહેમાનો માટે બપોરે ૧ વાગ્યાથી કચ્છી સમાજ વાડી, દ્વારકામાં રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial