Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકાના ફલ્લા ગામના શ્રી રામ સાનિધ્ય હનુમાન મંદિરમાં (બ્રહ્મચારી બાપુ) અન્નકોટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મૂળ નેસડા ગામના અને હાલ રાજકોટના વશરામભાઈ મુરૂભાઈ આહિર દ્વારા અન્નકોટનું આયોજન થયું હતું, જેમાં સંતો-મહંતો ઉપરાંત પ૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial