Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૮ :
તા. ૦૯-૨૨-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વૃદ્ધિ, કરણઃ બાલવ
તા. ૦૯ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવતો જવાથી આપને આનંદ રહે. તેમ છતાં ધ્યાન રાખવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. વિદ્યાર્થીવર્ગને વધુ પડતા આત્મ વિશ્વાસમાં આવ્યા વગર પરીક્ષાની તૈયારી સતત કરતી રહેવી. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે.
બાળકની રાશિઃ તુલા ૨૫:૧૨ સુધી પછી વૃશ્ચિક