Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ચોથી ઓક્ટોબરે
જામનગર તા. ૧: જામનગરની સિદ્ધિ વિનાયક સમર્થ આઈવીએફ હોસ્પિટલના ડો. ગાયત્રી ઠાકર દ્વારા તા. ૪-૧૦-ર૦રપ ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી લાલપુરમાં ડો. રવિ વાછાણીની આનંદ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, મેટરનીટિ હોમ, સોસાયટી મેઈન રોડ, વિકાસ કોલોની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુરમાં નિઃસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે નિદાન, સોનોગ્રાફી, યુગલ પરામર્શના ફાયદા સાથે સ્ત્રી અને પુરુષ નિઃસંતાનપણાના દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં લાભ લેવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ બુક કરાવવી જરૂરી છે. વધુ વિગતો માટે મો.નં. ૯પ૧ર૩ ૯૪૮પર, ૦ર૮૮-રપપ૭૧૯૭, ૯૬૦૧૯ ૯૦પ૩૯ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial