Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ૧૬ નવેમ્બર રવિવાર અને કારતક વદ બારસનું પંચાંગ

સુર્યોદયઃ ૭-૦૦  સુર્યાસ્તઃ ૬-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૨ઃ

તા. ૧૬-૧૧-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધઃ ૫૧૨૭, પારસી રોજઃ ૦૪,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ હસ્ત,

યોગઃ પ્રીતિ, કરણઃ કૌલવ

 

તા. ૧૬ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે ધીરજ અને શાંતિ રાખીને કામકાજ કરવું. આરોગ્યની કાળજી રાખીને ઘર તેમજ વ્યવસાયનું કામકાજ કરી લેવું. નાણાકિય આયોજન ખોરવાતું જણાય. નવા રોકાણમાં સાવધાની રાખવી. કૌટુંબિક-પારિવારિક બાતે ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની શકે છે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપને આનંદ રહે.

બાળકની રાશિઃ કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh