Advertisement
Author: નોબત સમાચાર

આખરે... નહેરના કાંઠાવાળો માર્ગ ખૂલ્લો મૂકાયો

જામનગરમાં કેનાલના કામ માટે બંધ કરાયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં નહેરના કાંઠાથી તળાવ તરફ જતા માર્ગ ઉપર કેનાલના કામ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી આ માર્ગ બંધ રહ્યા પછી આખરે કામ પૂર્ણ થતા મહાનગરપાલિકા દ્વારા બંધ રસ્તો ખોલી નાખવામાં આવ્યો, અને લોકોએ આ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો છે. આમ લાંબા સમયથી ચાલી આવતી લોકોની સમસ્યાનો અંત આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh