Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણી બળેવ સમૂહ જનોઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી બળેવ (રબાબંધન) ના દિવસે સમૂહ જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ પૂનમ, તા. ૯-૮-ર૦રપ, શનિવારના સવારે ૯ કલાકે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં આયોજન કરેલ છે. દરેક ભૂદેવોને પધારવા પ્રમુખ સુનિલભાઈ એચ. ખેતિયા તથા મંત્રી ચિરાગ આર. પંડ્યાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh