Advertisement
Author: નોબત સમાચાર

બારમી શરીફે સવારે નીકળશે શાનદાર ઝુલુસ

જામનગરમાં ઈદે મિલાદની પરંપરાગત ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ઈલે મિલાદ નિમિત્તે જામનગર શહેરમાં પરંપરાગત રીતે નિકળતું ઝુલુસ આ વર્ષે તા. પ-૯-ર૦રપ ના શુક્રવારના રોજ સવારે ૯ કલાકે સાયર પીર ચોકથી શરૂ થઈ શુક્રવાર હોવાથી બપોરે ૧ર.૩૦ કલાકે દરબાર ગઢ ચોકમાં સમાપ્ત થશે. જેની સર્વે સુન્ની-મુસ્લિમ બિરાદરોએ નોંધ લેવા સુન્ની-મુસ્લિમ જમાત જામનગરના પ્રમુખ જુમાભાઈ દોસ્તામામદ ખફીએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh