Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ખામનાથ મંદિરે ભસ્મ આરતી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયાના પ્રાચીન અને ઘીની મહાપૂજા માટે પ્રસિદ્ધ  ખામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસની અમાસના તા. ૨૩-૦૮ને શનિવારે સવારે ઉજ્જૈન મહાકાળની જેમ ભસ્મ આરતીના વિશિષ્ટ દર્શન યોજાયેલ છે. ખામનાથ મહાદેવ મંદિરે સવારે ૨:૪૫ થી ૪ વાગ્યા સુધી પૂજા તથા શ્રૃંગાર થશે. સવારે ૪ વાગ્યે ભસ્મ આરતીના વિશિષ્ટ દર્શન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh