Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૮ - સુર્યાસ્ત : ૬-૩૮
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૫ :
તા. ૨૭-૦૯-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,
મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ પ્રીતિ, કરણઃ કૌલવ
તા. ૨૭ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું પડે. જુની તથા વારસાગત બીમારીમાં સમયાંતરે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી બની રહે. નોકરી-ધંધામાં ધાર્યા મુજબના કામ થાય નહીં. નોકરિયાતવર્ગને કાર્યબોજ વધતો જણાય. આપે ખૂબ ધીરજ અને શાંતિ રાખીને કામ લેવું. નાણકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. આધ્યાત્મિકતામાં વધારો થાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક