Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૨૧ જુલાઈ, સોમવાર અને અષાઢ વદ અગિયારસનું ૫ંચાંગ

સુર્યોદય : ૬-૨૫ - સુર્યાસ્ત : ૭-૩૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૧૧ :

તા. ૨૧-૦૭-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ વૃદ્ધિ, કરણઃ કૌલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કેટલાક કામમાં રૂકાવટ-વિલંબ જણાય. કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં આરોગ્ય સુખાકારીની દૃષ્ટિએ સમય મધ્યમ પસાર થાય. બહારનું ખાવા-પીવામાં આપે કાળજી રાખવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન સફળ બને. સામાજિક-જાહેરજીવનક્ષેત્રે માન સન્માન મળે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.

બાળકની રાશિઃ વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh